परस्तस्मात्तु भावोऽन्योऽव्यक्तोऽव्यक्तात्सनातन: |
य: स सर्वेषु भूतेषु नश्यत्सु न विनश्यति ||
भ.गी. 8.20
પરંતુ તે અવ્યક્તથી (બ્રહ્માના સૂક્ષ્મશરીર) અન્ય
(વિલક્ષણ)અનાદિ અત્યંત શ્રેષ્ઠ ભાવરૂપ જે અવ્યક્ત
ઈશ્વર છે, તે સંપૂર્ણ પ્રાણીઓના નષ્ટ થવા છતાં પણ
નષ્ટ નથી થતો.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment