Saturday, 17 May 2025

અવ્યક્ત, અક્ષર અને પરમ ગતિ તથા પરમ ધામ


अव्यक्तोऽक्षर इत्युक्तस्तमाहु: परमां गतिम् |
यं प्राप्य न निवर्तन्ते तद्धाम परमं मम ||
भ.गी. 8.21

તેને જ અવ્યક્ત અને અક્ષર એવા નામે કહેવાયો
છે. તથા તેને પરમ ગતિ કહે છે તથા જેને પામીને
જીવો સંસારમાં પાછાં આવતા નથી, તે મારુ પરમ
ધામ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment