Monday, 12 May 2025

મને પ્રાપ્ત થઈને પુનર્જન્મ નથી થતો


आब्रह्मभुवनाल्लोका: पुनरावर्तिनोऽर्जुन |
मामुपेत्य तु कौन्तेय पुनर्जन्म न विद्यते ||
भ.गी. 8.16

હે અર્જુન ! બ્રહ્મલોક સુધીના સમસ્ત લોકો
પુનરાવર્તી છે અર્થાત્ ત્યાં જઈને સંસારમાં
પાછા આવવું પડે છે; પરંતુ હે કુન્તીપુત્ર !
મને પ્રાપ્ત થઈને પુનર્જન્મ નથી થતો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment