मामुपेत्य पुनर्जन्म दु:खालयमशाश्वतम् |
नाप्नुवन्ति महात्मान: संसिद्धिं परमां गता: ||
भ.गी. 8.15
મહાત્માઓ મને પ્રાપ્ત કરીને દુઃખાલય અર્થાત્
દુઃખોના રહેઠાણ અને ક્ષણભંગુર અર્થાત્ નિરંતર
બદલાતા પુનર્જન્મને પ્રાપ્ત થતા નથી કેમ કે પરમ
સિદ્ધિને પ્રાપ્ત થઈ ગયા છે તેમને પરમ પ્રેમની પ્રાપ્તિ
થઈ ગઈ છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment