Tuesday, 27 May 2025

જન્મ-મરણરૂપી સંસારથી મુક્ત થઈ જઈશ


श्रीभगवानुवाच |
इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे |
ज्ञानं विज्ञानसहितं यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात् ||
भ.गी. 9.1

શ્રીભગવાન બોલ્યા- આ અત્યંત ગોપનીય વિજ્ઞાનસાહિત
જ્ઞાન દોષદ્રષ્ટિ રહિત તારા માટે તો હું ફરી સારી પેઠે કહીશ,
જેને જાણીને તું અશુભથી અર્થાત્ જન્મ-મરણરૂપી સંસારથી
મુક્ત થઈ જઈશ.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment