श्रीभगवानुवाच |
इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे |
ज्ञानं विज्ञानसहितं यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात् ||
भ.गी. 9.1
શ્રીભગવાન બોલ્યા- આ અત્યંત ગોપનીય વિજ્ઞાનસાહિત
જ્ઞાન દોષદ્રષ્ટિ રહિત તારા માટે તો હું ફરી સારી પેઠે કહીશ,
જેને જાણીને તું અશુભથી અર્થાત્ જન્મ-મરણરૂપી સંસારથી
મુક્ત થઈ જઈશ.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment