Monday, 26 May 2025

સર્વ પુણ્યફળોને ઓળંગી અને પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે


वेदेषु यज्ञेषु तप:सु चैव दानेषु यत्पुण्यफलं प्रदिष्टम् |
अत्येति तत्सर्वमिदं विदित्वा योगी परं स्थानमुपैति चाद्यम् ||
भ.गी. 8.28

યોગી એટલે કે ભક્ત આ અધ્યાયમાં વર્ણવેલા વિષયને જાણીને
વેદોમાં યજ્ઞોમાં, તપોમાં તથા દાનમાં જે-જે પુણ્યફળ કહ્યાં છે,
તે સર્વ પુણ્યફળોને ઓળંગી જાય છે અને આદિસ્થાન પરમાત્માને
પ્રાપ્ત થઈ જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment