यथाकाशस्थितो नित्यं वायु: सर्वत्रगो महान् |
तथा सर्वाणि भूतानि मत्स्थानीत्युपधारय ||
भ.गी. 9.6
જેમ આકાશમાંથી ઉદ્દભવેલો સર્વ બાજુએ વિચરનાર
મહાન વાયુ નિત્ય જ આકાશમાં જ સ્થિત રહે છે, એ
જ રીતે સઘળાં પ્રાણીઓ મારામાં સ્થિત રહે છે એવું
તું સમજી લે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment