सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिकाम् |
कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम् ||
भ.गी. 9.7
હે કુંતીનંદન ! કલ્પોનો ક્ષય થતાં એટલે કે
મહાપ્રલયવેળાએ બધાં પ્રાણીઓ મારી પ્રકૃતિને
પામે છે અને કલ્પોના આરંભે એટલે કે મહાસર્ગના
સમયે એમને હું ફરી સર્જુ છું.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment