अनन्यचेता: सततं यो मां स्मरति नित्यश: |
तस्याहं सुलभ: पार्थ नित्ययुक्तस्य योगिन: ||
भ.गी. 8.14
હે પૃથાપુત્ર ! અનન્ય-ચિત્તવાળો જે માણસ મારામાં
મુજ પુરુષોત્તમનું નિત્ય નિરંતર સ્મરણ કરે છે, તે નિત્ય-
નિરંતર મારામાં જોડાયેલા યોગીને માટે હું સુલભ છું અર્થાત
તેને સુલભતાથી પ્રાપ્ત થઈ જાઉં છું.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment