Tuesday, 15 July 2025

આપના પ્રગટ થવાને નથી જાણતા


सर्वमेतदृतं मन्ये यन्मां वदसि केशव |
न हि ते भगवन्व्यक्तिं विदुर्देवा न दानवा: ||
भ.गी. 10.14

હે કેશવ ! મને આપ જે કંઈ પણ કહી રહ્યા છો,
એ સઘળું હું સત્ય માનું છું. હે ભગવન્ ! આપના
પ્રગટ થવાને નથી તો દેવતા જાણતા અને નથી
દાનવો પણ જાણતા.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment