वक्तुमर्हस्यशेषेण दिव्या ह्यात्मविभूतय: |
याभिर्विभूतिभिर्लोकानिमांस्त्वं व्याप्य तिष्ठसि ||
भ.गी. 10.16
તેથી જે વિભૂતિઓ દ્વારા આપ આ સકળ લોકોને
વ્યાપીને રહેલા છો. તે બધી પોતાની દિવ્ય વિભૂતિઓને
સંપૂર્ણપણે કહેવા આપ જ સમર્થ છો.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment