यस्मान्नोद्विजते लोको लोकान्नोद्विजते च य: |
हर्षामर्षभयोद्वेगैर्मुक्तो य: स च मे प्रिय: ||
भ.गी. 12.15
જેનાથી કોઈ પણ જીવ દુઃખ નથી પામતો અને
જે પોતે પણ કોઈ જીવથી દુઃખ નથી પામતો તથા
જે હર્ષ, અમર્ષ (ઈર્ષ્યા), ભય અને ઉદ્વેગ આદિથી
રહિત છે એ ભક્ત મને પ્રિય છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment