Wednesday, 5 November 2025

તું મને પામવાની ઈચ્છા કર


अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् |
अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय ||
भ.गी. 12.9

જો તું મનને મારામાં અચળ ભાવે સ્થિર (અર્પણ)
કરવામાં પોતાને સમર્થ ન માનતો હોય તો હે ધનંજય!
અભ્યાસયોગ દ્વારા તું મને પામવાની ઈચ્છા કર.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment