मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय |
निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशय: ||
भ.गी. 12.8
તું મારામાં મનને સ્થિર કર અને મારામાં જ
બુદ્ધિને જોડ; આ પછી તું મારામાં જ નિવાસ
કરીશ, એમાં લેશમાત્ર સંશય નથી.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment