मम योनिर्महद् ब्रह्म तस्मिन्गर्भं दधाम्यहम् |
सम्भव: सर्वभूतानां ततो भवति भारत ||
भ.गी. 14.3
હે ભરતવંશી અર્જુન ! મારી મૂળ પ્રકૃતિ તો
ઉત્પતિ-સ્થાન છે અને હું એ યોનિમાં જીવરૂપી
ગર્ભને સ્થાપું છું. તેનાથી સઘળા પ્રાણીઓની
ઉત્પત્તિ થાય છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment