Friday, 6 February 2026

હું જ જઠરાગ્નિ થઈને અન્નને પચાવું છું


अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रित: |
प्राणापानसमायुक्त: पचाम्यन्नं चतुर्विधम् ||
भ.गी. 15.14

સર્વ પ્રાણીઓના શરીરમાં રહેવાવાળો હું જ પ્રાણ
અને અપાનથી યુક્ત વૈશ્વાનર (જઠરાગ્નિ) થઈને ચાર
પ્રકારના (ભોજ્ય,પેય, ચોષ્ય અને લેહ્ય) અન્નને પચાવું છું.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment