Tuesday, 10 February 2026

ઈશ્વર ત્રણેય લોકોમાં પ્રવેશીને બધાનું ભરણ-પોષણ કરે છે


उत्तम: पुरुषस्त्वन्य: परमात्मेत्युदाहृत: |
यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वर: ||
भ.गी. 15.17

ઉત્તમ પુરુષ તો અન્ય એટલે કે વિલક્ષણ જ છે,
જે "પરમાત્મા" એવાં નામથી કહેવાયો છે તે જ
અવિનાશી ઈશ્વર ત્રણેય લોકોમાં પ્રવેશીને બધાનું
ભરણ-પોષણ કરે છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment