आढ्योऽभिजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया |
यक्ष्ये दास्यामि मोदिष्य इत्यज्ञानविमोहिता: ||
भ.गी. 16.15
આસુરી સ્વભાવ વાળી વ્યક્તિ: અમે, બહુ ધનવાન
છીએ, મોટું કુટુંબ તથા કુળ ધરાવનારા છીએ. અમારા
જેવો બીજો કોણ છે ? અમે ઘણા યજ્ઞો કરીશું, દાન દઈશું
અને મોજ-મજા કરીશું આમ અજ્ઞાનને કારણે મોહિત રહેનારા છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment