अफलाकाङ्क्षिभिर्यज्ञो विधिदृष्टो य इज्यते |
यष्टव्यमेवेति मन: समाधाय स सात्त्विक: ||
भ.गी. 17.11
યજ્ઞ કરવો એજ કર્તવ્ય છે - આ પ્રમાણે મનને
સંતુષ્ટ કરીને ફળની ઈચ્છા રહિત મનુષ્ય દ્વારા જે
શાસ્ત્રવિધિથી નિયત યજ્ઞ કરવામાં આવે છે, તે
સાત્ત્વિક છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment