अर्जुन उवाच |
सन्न्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् |
त्यागस्य च हृषीकेश पृथक्केशिनिषूदन ||
भ.गी. 18.1
અર્જુન બોલ્યા - હે મહાબાહો ! હે હૃષીકેશ !
હે કેશિનિષૂદન ! હું સંન્યાસ તેમજ ત્યાગના
તત્ત્વને જુદું-જુદું જાણવા ઈચ્છું છું.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment