Wednesday, 15 April 2026

પરમાત્માથી સૃષ્ટિના આરંભે વેદો તથા બ્રાહ્મણો અને યજ્ઞની રચના


ॐ तत्सदिति निर्देशो ब्रह्मणस्त्रिविध: स्मृत: |
ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिता: पुरा ||
भ.गी. 17.23

ૐ, તત્, સત્ - એમ આ ત્રણ પ્રકારના નામોથી
જે પરમાત્માનો નિર્દેશ કરવામાં આવ્યો છે, તે પરમાત્માથી
સૃષ્ટિના આરંભે વેદો તથા બ્રાહ્મણો અને યજ્ઞની રચના થઈ છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment