विधिहीनमसृष्टान्नं मन्त्रहीनमदक्षिणम् |
श्रद्धाविरहितं यज्ञं तामसं परिचक्षते ||
भ.गी. 17.13
શાસ્ત્રવિધિ વિના, અન્નદાન વિના, મંત્રો
વિના, દક્ષિણા વિના અને શ્રદ્ધા વિના કરવામાં
આવેલા યજ્ઞને તામસ યજ્ઞ કહેવાય છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment