नियतं सङ्गरहितमरागद्वेषत: कृतम् |
अफलप्रेप्सुना कर्म यतत्सात्त्विकमुच्यते ||
भ.गी. 18.23
જે કર્મ શાસ્ત્રવિધિથી નિયત થયેલું હોય અને
કર્તાપણાના અભિમાનથી રહિત હોય તેમજ
ફળની લાલસા વિનાના માણસ વડે રાગ-દ્વેષ
વિના કરવામાં આવ્યું હોય - તે કર્મ સાત્ત્વિક
કહેવાય છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment