धृत्या यया धारयते मन:प्राणेन्द्रियक्रिया: |
योगेनाव्यभिचारिण्या धृति: सा पार्थ सात्त्विकी ||
भ.गी. 18.33
હે પૃથાપુત્ર ! જે અવ્યભિચારિણી ધૃતિ દ્વારા મનુષ્ય
ધ્યાનયોગથી યુક્ત મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને
ધારણ કરે છે અર્થાત્ સંયમ રાખે છે, તે ધૃતિ સાત્ત્વિકી છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment