यया तु धर्मकामार्थान्धृत्या धारयतेऽर्जुन |
प्रसङ्गेन फलाकाङ् क्षी धृति: सा पार्थ राजसी ||
भ.गी. 18.34
પરંતુ હે પૃથપુત્ર અર્જુન ! ફળની લાલસા રાખનાર
માણસ જે ધૃતિ દ્વારા ધર્મ, કામ (ભોગ) અને ધનને
ઘણી આસક્તિપૂર્વક ધારણ કરે છે, તે ધૃતિ રાજસી છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment