अनुबन्धं क्षयं हिंसामनपेक्ष्य च पौरुषम् |
मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते ||
भ.गी. 18.25
જે કર્મનો પરિણામ, હાનિ, હિંસા અને
સામર્થ્યને ધ્યાનમાં લીધા વિના, મોહપૂર્વક
આરંભ કરવામાં આવે છે, એ કર્મ તામસ
કહેવાય છે.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment