Friday, 12 June 2026

નિયત થયેલું સ્વધર્મરૂપી કર્મ


श्रेयान्स्वधर्मो विगुण: परधर्मात्स्वनुष्ठितात् |
स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् ||
भ.गी. 18.47

સારી રીતે આચરવામાં આવેલા બીજાના ધર્મ
કરતાં ગુણ રહિત પણ પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે.
કેમ કે સ્વભાવથી નિયત થયેલું સ્વધર્મરૂપી
કર્મ કરતો રહીને મનુષ્ય પાપને પ્રાપ્ત થતો નથી.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:

Post a Comment