सञ्जय उवाच ।
इत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मन: ।
संवादमिममश्रौषमद्भुतं रोमहर्षणम् ॥
भ.गी. 18.74
સંજય બોલ્યા - આમ મેં ભગવાન વાસુદેવ અને
મહાત્મા પૃથાનંદન અર્જુનનો આ અદ્દભુત અને
રોમાંચકારક સંવાદ સાંભળ્યો.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment