अर्जुन उवाच ।
नष्टो मोह: स्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत ।
स्थितोऽस्मि गतसन्देह: करिष्ये वचनं तव ॥
भ.गी. 18.73
અર્જુન બોલ્યા - હે અચ્યુત ! આપની કૃપાથી મારો
મોહ નષ્ટ થઇ ગયો છે અને મેં સ્મૃતિ પ્રાપ્ત કરી લીધી
છે, હવે હું સંશયરહિત થઈને સ્થિત છું; હવે હું આપની
આજ્ઞાનું પાલન કરીશ.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment