य इदं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति ।
भक्तिं मयि परां कृत्वा मामेवैष्यत्यसंशय: ॥
भ.गी. 18.68
મારામાં પરમ ભક્તિ રાખીને જે માણસ આ
પરમ રહસ્યયુક્ત ગીતાના ઉપદેશને મારા
ભક્તોમાં કહી સંભળાવશે, તે મને જ પ્રાપ્ત
થશે-એમાં જરા પણ સંદેહ નથી.
//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

0 comments:
Post a Comment