Friday, 21 August 2026

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.41


અધર્માભિભવાત્કૃષ્ણ પ્રદુષ્યન્તિ કુલસ્ત્રિયઃ ।
સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણસંકર: ||
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 1.41

હે કૃષ્ણ! પાપ ઘણું વધી જતાં કુળની સ્ત્રીઓ
અત્યંત દૂષિત થઈ જાય છે અને હે વાર્ષ્ણેય! જ્યારે
સ્ત્રીઓ દૂષિત થાય છે ત્યારે વર્ણસંકર પ્રજા જન્મે છે.

//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:

Post a Comment