શ્રીભગવાન્ ઉવાચ
કુતસ્ત્યા કશ્મલમિદં વિષમે સમુપસ્થિતમ્ | અનાર્યજુષ્ટમસ્વગ્ર્યમકીર્તિકરમર્જુન ||
ક્લબ્ય મા સ્મ ગમઃ પાર્થ નૈતત્ત્વય્યપપદ્યતે । ક્ષુદ્રં હૃદયદૌર્બલ્યું ત્યક્ત્વોત્તિષ્ઠ પરન્તપ ।।
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા 2.2-3
શ્રીભગવાન બોલ્યા: હે અર્જુન! તારા જેવા શૂરવીરને અસમયે વિષાદ માટે
અયોગ્ય એવી રણભૂમિમાં આવો મોહ ક્યાંથી થયો? કારણ કે ન તો આ શ્રેષ્ઠ
પુરુષોએ આચરેલો છે, ન તો સ્વર્ગ આપનારો છે કે ન તો યશ આપનારો છે.
આથી હે પાર્થ! નપુંસકતાને વશ ન થા, તને એ શોભતી નથી; હે શત્રુઓને
તપાવનાર! હૃદયની આ તુચ્છ દુર્બળતાને ત્યજીને યુદ્ધ માટે ઊભો થઈ જા.
//હરે રામ હરે રામ રામ રામ હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે//

0 comments:
Post a Comment