Tuesday 4 April 2023

સમતા એ જ યોગ છે


સુંદર અને અસુંદર, શુભ અને અશુભ, રુદ્ર અને કોમળ - આ બધા એક જ 
પદાર્થ નાં  બે પાસાં છે.
જે શિવ છે-તે જ રુદ્ર છે, જે આશુતોષ એટલે કે જલ્દી થી પ્રસન્ન થનારા છે 
તે જ પ્રલયકારી પણ છે. 
જે મનુષ્ય આ વિષમતા માં સમતા જાણી શકે છે તે જ ખરું જાણે છે. એટલે તો 
ગીતાજી માં કહ્યું છે કે - સમતા એ જ યોગ છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।  


 

0 comments:

Post a Comment