Friday 22 March 2024

તેજ શ્રીકૃષ્ણ માંથી ઉત્પન્ન થયેલ છે.


यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलम् ।
यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम् ॥


સૂર્યનું તેજ કે જે આ સમગ્ર જગતના અંધકારને દૂર 
કરે છે તે મારામાંથી ( શ્રીકૃષ્ણ માંથી )આવે છે. અને 
ચંદ્રનું તેજ તથા અગ્નિમાંનું તેજ પણ મારામાંથી જ 
ઉત્પન્ન થયેલ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment