Monday 25 March 2024

ઉન્નત મનુષ્યો માટેના છ ગુણો


विद्यातपोवित्तवपुर्वयः कुलैः सतां गुणैः षङ्गिरसत्तमेतरैः । 
स्मृतौ हतायां भृतमानदुर्दृशः स्तब्धा न पश्यन्ति हि धाम भूयसाम् ॥

વિદ્યા, તપ, ધન, સૌંદર્ય, યૌવન અને કુલીનતા આ છ ગુણો જોકે બહુ 
ઉન્નત મનુષ્યો માટે હોય છે. તોયે તે ધરાવવાનો ગર્વ કરનાર મનુષ્ય અહંકારથી 
અંધ બને છે. અને એ રીતે, તે તેની વિવેકબુદ્ધિ ગુમાવી દે છે તથા મહાપુરુષોના 
મહિમાને સમજી શકતો નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment