Monday, 19 May 2025

પરમાત્મા તો અનન્ય ભક્તિથી પામી શકાય છે


पुरुष: स पर: पार्थ भक्त्या लभ्यस्त्वनन्यया |
यस्यान्त:स्थानि भूतानि येन सर्वमिदं ततम् ||
भ.गी. 8.22

હે પૃથાપુત્ર અર્જુન ! સર્વ પ્રાણીઓ જેની અન્તર્ગત
છે અને જેનાથી આ આખું જગત પરિપૂર્ણ છે, તે
પરમ પુરુષ પરમાત્મા તો અનન્ય ભક્તિથી પામી
શકાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment