शुक्लकृष्णे गती ह्येते जगत: शाश्वते मते |
एकया यात्यनावृत्तिमन्ययावर्तते पुन: ||
भ.गी. 8.26
કેમ કે શુક્લ અને કૃષ્ણ - આ બે પ્રકારની ગતિઓ
અનાદિ કાળથી જગતના પ્રાણીમાત્રની સાથે સંબંધ
રાખવાવાળી માનવામાં આવી છે. આ બેમાંથી એક
ગતિમાં જનારને પાછું નથી ફરવું પડતું, અને બીજા
માર્ગ દ્વારા જનારને ફરી પાછાં આવવું પડે છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment