धूमो रात्रिस्तथा कृष्ण: षण्मासा दक्षिणायनम् |
तत्र चान्द्रमसं ज्योतिर्योगी प्राप्य निवर्तते ||
भ.गी. 8.25
જે માર્ગમાં-ધૂમનો અધિપતિ દેવતા, રાત્રિનો અધિપતિ
દેવતા, કૃષ્ણપક્ષનો અધિપતિ દેવતા અને છ મહિનાવાળા
દક્ષિણાયનના અધિપતિ દેવતા છે, શરીર છોડીને માર્ગે
ગયેલો સકામ કર્મ કરનાર યોગી ચંદ્રમાની જ્યોતિને પામીને
પાછો આવે છે. અર્થાત્ જન્મ-મરણને પ્રાપ્ત થાય છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment