Saturday, 24 May 2025

સર્વ કાળે યોગથી યુક્ત


नैते सृती पार्थ जानन्योगी मुह्यति कश्चन |
तस्मात्सर्वेषु कालेषु योगयुक्तो भवार्जुन ||
भ.गी. 8.27

હે પૃથાનંદન ! આ બન્ને માર્ગોને જાણનારા
કોઈ પણ યોગી મોહિત નથી થતો. માટે
હે અર્જુન ! તું સર્વ કાળે યોગથી યુક્ત એટલે
કે સમતામાં સ્થિત થઈ જા.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment