अग्निर्ज्योतिरह: शुक्ल: षण्मासा उत्तरायणम् |
तत्र प्रयाता गच्छन्ति ब्रह्म ब्रह्मविदो जना: ||
भ.गी. 8.24
પ્રકાશસ્વરૂપ અગ્નિનો અધિપતિ દેવતા, દિવસનો
અધિપતિ દેવતા, શુક્લપક્ષનો અધિપતિ દેવતા, અને
છ મહિનાવાળા ઉત્તરાયણના અધિપતિ દેવતા છે, એ
માર્ગે મૃત્યુ પામીને ગયેલા બ્રહ્મવેત્તા પુરુષ પહેલા બ્રહ્મલોકને
પ્રાપ્ત થઈને પછી બ્રહ્માની સાથે બ્રહ્મને પ્રાપ્ત થઈ જાય છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment