यत्र काले त्वनावृत्तिमावृत्तिं चैव योगिन: |
प्रयाता यान्ति तं कालं वक्ष्यामि भरतर्षभ ||
भ.गी. 8.23
પરંતુ હે ભરતશ્રેષ્ઠ અર્જુન ! જે કાળે અર્થાત્ માર્ગમાં
શરીર છોડીને ગયેલા યોગીઓ પરત ન આવનારી
ગતિને પ્રાપ્ત થાય છે અર્થાત્ પાછા ફરીને આવતા
નથી અને જે પરત આવનારી ગતિને પ્રાપ્ત થાય છે
અર્થાત્ પાછા ફરીને આવે છે તે કાળને એટલે કે બેય
માર્ગોને હું કહીશ.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment