ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तो मामुपासते |
एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतोमुखम् ||
भ.गी. 9.15
બીજા સાધકો જ્ઞાનયજ્ઞ દ્વારા અભિન્નભાવે મારું
પૂજન કરતાં રહીને મારી ઉપાસના કરે છે. અને
બીજા પણ કેટલાક સાધકો પોતાને પૃથક માનીને
ચારે બાજુ મુખવાળા મારા વિરાટ સ્વરૂપની અર્થાત્
સંસારને મારું વિરાટરૂપ માનીને સેવ્યસેવકભાવે મારી
અનેક પ્રકારથી ઉપાસના કરે છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment