Tuesday, 10 June 2025

નિત્ય-નિરંતર મારામાં લાગેલા

 


सततं कीर्तयन्तो मां यतन्तश्च दृढव्रता: |
नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते ||
भ.गी. 9.14

નિત્ય-નિરંતર મારામાં લાગેલા મનુષ્યો દ્રઢનિશ્ચયી
થઈને પ્રયત્ન પૂર્વક સાધનામાં લાગેલા અને અનન્ય
પ્રેમથી મારાં નામ અને ગુણોનું કીર્તન કરતાં તથા મને
વારંવાર પ્રણામ કરતાં નિરંતર મારી ઉપાસના કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment