Friday, 13 June 2025

અમૃત અને મૃત્યુ તથા સત્-અસત્ પણ હું જ છું


तपाम्यहमहं वर्षं निगृह्णम्युत्सृजामि च |
अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन ||
भ.गी. 9.19

હે અર્જુન ! સંસારના હિત માટે હું જ સૂર્યરૂપે
તપું છું, હું જ જળને ગ્રહણ કરું છું અને ફરી એ
જળને હું જ વર્ષારૂપે વરસાવું છું. વધારે તો શું
કહું પણ અમૃત અને મૃત્યુ તથા સત્-અસત્ પણ
હું જ છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment