पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति |
तदहं भक्त्युपहृतमश्नामि प्रयतात्मन: ||
भ.गी. 9.26
જે કોઈ ભક્ત પત્ર, પુષ્પ, ફળ, જળ વગેરે
અનાયાસે જ વસ્તુ મળે તે મને પ્રેમથી અર્પણ
કરે છે, તે મારામાં તલ્લીન થયેલા અંતઃકરણવાળા
ભક્ત દ્વારા પ્રેમપૂર્વક અર્પેલા ઉપહાર ભેટને હું આરોગું
છું અર્થાત્ સ્વીકાર કરું છું.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment