Friday, 20 June 2025

મારું પૂજન કરનારા ભક્તો મને જ પ્રાપ્ત થાય છે


यान्ति देवव्रता देवान्पितॄ न्यान्ति पितृव्रता: |
भूतानि यान्ति भूतेज्या यान्ति मद्याजिनोऽपि माम् ||
भ.गी. 9.25

સકામ ભાવે દેવતાઓનું પૂજન કરનારા મૃત્યુ પછી
દેવતાઓને પ્રાપ્ત થાય છે. પિતૃઓને પૂજનારા પિતૃઓને
પ્રાપ્ત થાય છે. ભૂતોને પૂજનારા ભૂત-પ્રેતોને પ્રાપ્ત થાય છે.
પરંતુ મારું પૂજન કરનારા ભક્તો મને જ પ્રાપ્ત થાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment