मयाध्यक्षेण प्रकृति: सूयते सचराचरम् |
हेतुनानेन कौन्तेय जगद्विपरिवर्तते ||
भ.गी. 9.10
પ્રકૃતિ મારી અધ્યક્ષતામાં ચરાચરસહિત
આખા જગતને સર્જે છે. હે કુંતીપુત્ર ! આ
જ હેતુના લીધે જ સંસારનું વિવિધ પ્રકારે
પરિવર્તન થાય છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment