Friday, 6 June 2025

મૂઢ માણસો મારી અવજ્ઞા કરે છે


 अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम् |
परं भावमजानन्तो मम भूतमहेश्वरम् ||
भ.गी. 9.11

મૂઢ માણસો મારા સઘળાં પ્રાણીઓના મહાન
ઇશ્વરરૂપ પરમ ભાવને ન જાણીને મને મનુષ્ય
શરીરને આશ્રિત માનીને અર્થાત્ સાધારણ
મનુષ્ય માનીને મારી અવજ્ઞા કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//



0 comments:

Post a Comment