अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम् |
परं भावमजानन्तो मम भूतमहेश्वरम् ||
भ.गी. 9.11
મૂઢ માણસો મારા સઘળાં પ્રાણીઓના મહાન
ઇશ્વરરૂપ પરમ ભાવને ન જાણીને મને મનુષ્ય
શરીરને આશ્રિત માનીને અર્થાત્ સાધારણ
મનુષ્ય માનીને મારી અવજ્ઞા કરે છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment