Tuesday, 26 August 2025

અદિતિના બાર પુત્રો, આઠ વસુઓ, અગિયાર રુદ્રો અને બે અશ્વિનીકુમારો તથા ઓગણપચાસ મરુદ્ ગણો


पश्यादित्यान्वसून् रुद्रानश्विनौ मरुतस्तथा |
बहून्यदृष्टपूर्वाणि पश्याश्चर्याणि भारत ||
भ.गी. 11.6

હે ભરતવંશી અર્જુન ! અદિતિના બાર પુત્રોને,
આઠ વસુઓને, અગિયાર રુદ્રોને અને બે અશ્વિની-
કુમારોને તથા ઓગણપચાસ મરુદ્ ગણોને જો. એવા
ઘણાંબધાં આ પહેલાં ન જોયેલા આશ્ચર્યમય રૂપોને પણ જો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment