आख्याहि मे को भवानुग्ररूपो नमोऽस्तु ते देववर प्रसीद |
विज्ञातुमिच्छामि भवन्तमाद्यं न हि प्रजानामि तव प्रवृत्तिम् ||
भ.गी. 11.31
મને જણાવો કે ઉગ્ર રૂપધારી આપ કોણ છો? હે દેવોમાં
શ્રેષ્ઠ ! આપને નમસ્કાર કરું છું, આપ પ્રસન્ન થાઓ. આદિ
પુરુષ આપને હું તત્ત્વથી જાણવા ઇચ્છુ છું; કેમકે હું આપની
પ્રવૃત્તિને વાસ્તવિકરૂપે નથી સમજી શકતો.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment